by Imaran Jokhiya on | 2023-06-30 13:08:15
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 19
ધોરાજી શહેરમાં પરમ પૂજ્યઆચાર્યદેવ શ્રીમદવિજય મનમમોહનસૂરીશ્વરજી મહહારાજસાાહેબ,પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદવિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદીઠાણા 13 તથા સાધ્વીજી ભગવંતો આદીઠાણા 15 ના ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે ગામના ઉપાશ્રય થી પ્લોટના ઉપાશ્રયે સાધુ - સાધ્વીજી ભગવંતો ભવ્ય સામૈયા સાથે પ્લોટના ઉપાશ્રયે પધાર્યા હતા,કે જ્યાં ચાતુર્માસ પર્યંત સ્થિરતા કરવાના છે.
આ સામૈયામા 28 સાધુ - સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં તપગચ્છ જૈન સંઘ ના પ્રમુખ શ્રી અનોપચંદભાઈ વસાણીયા તેમજ ટ્રસ્ટીઓ હિરેનભાઈ મારડીયા ,ભાવેશભાઈ શાહ, વિપુલભાઈ મહેતા,તેજસભાઈ મહેતા,ધર્મેશભાઈ શાહ, દિપકભાઈ શાહ,ધવલભાઈ સંઘવી વિગેરે તેમજ જૈન સમાજ અગ્રણીઓ શ્રી લલિતભાઈ વોરા,નગીનભાઈ વોરા, અરવિંદભાઈ શાહ, નિરંજન યુવા ગૃપ ના ચિરાગ ભાઈ વોરા સહિત સમસ્ત જૈન સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ