by Admin on | 2023-09-24 10:20:52
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 52
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોમ્બર, ૨૦૨૩ દરમિયાન આયુષ્માન ભવઃ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીડૉ.જે.એસ.કનોરીયાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં રાણપુર તાલુકાના જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ, આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો હતો.

જાળીલા ખાતે યોજાયેલા કેમ્પમાં ૩૭ જેટલાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને રક્તદાન અંગેના અભિનંદન પત્રો-પ્રોત્સાહક ભેટ આપી સન્માનિત કરાયા હતાં. આયુર્વેદિક, હોમિયોપેથીક અને જનરલ ઓ.પી.ડી ના નિદાન કેમ્પનો કુલ ૭૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ દરમ્યાન NCD ના-૩૩ લાભાર્થીઓનું સ્ક્રીનીંગ અને ૧૭ લાભાર્થીઓના PMJAY કાર્ડ કાઢી વિતરણ કરાયાં હતાં.જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડૉ.સર્જીલા શાહ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓ કેમ્પમાં સહભાગી બન્યાં હતાં

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ