GUJARAT BOTAD

શ્રી સાંદિપની વિદ્યાનિકેતનમાં વોર્ડ નં 9 બુથ નં 171 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીસાહેબ નો મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો

by Admin on | 2023-09-24 10:45:39

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 203


શ્રી સાંદિપની વિદ્યાનિકેતનમાં વોર્ડ નં 9 બુથ નં 171 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીસાહેબ નો મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો

 24 9 - 2023 ને રવિવાર ના રોજ બોટાદ ખાતે શ્રી સાંદિપની વિદ્યાનિકેતનમાં વોર્ડ નં 9 બુથ નં 171 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીસાહેબ નો મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગઢડાના ધારાસભ્ય પૂજ્ય શ્રી શંભુનાથજી બાપુ ટુંડિયા કિસાન મોરચા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બાબુભાઈ જેબલિયા સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા મહામંત્રી જામસંગભાઈ


પરમાર દૂધ સંઘના ચેરમેન ભોળાભાઈ રબારી ભાજપ અગ્રણી સુરેશભાઈ ગોધાણી શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા મહામંત્રી જગદીશભાઇ પાલજીભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો જેમાં મહેમાનશ્રીઓનું સન્માન શાળાના મેનેજિંગ ટ્રસ્ટી બાપુભાઇ ધાધલ તેમજ સંચાલક હરેશભાઈ ધાધલ


દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી કરવામાં આવ્યું તેમજ હોદેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો મન કી બાત કાર્યક્રમ સાંભળવા એકત્રિત થયા હતા. અને વોર્ડ નંબર નવ ના બુથ પ્રમુખોને શંભુ બાપુના હાથે ભારત માતા નો ફોટો આપવામાં આવ્યો હતો

   આ સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ હરેશભાઇ ધાધલ  હતા

Search
Recent News
Top Trending

Leave a Comment