GUJARAT BOTAD

બોટાદ એસ.ટી.ડેપો ખાતે બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું

by Admin on | 2023-10-01 11:42:58

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 200


બોટાદ એસ.ટી.ડેપો ખાતે બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત  શ્રમદાન કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું

 સ્વચ્છ ભારત મિશન" અંતૅગત તારીખ 1 ઓક્ટોબર ૨૩ ના રોજ "સવારે ૧૦.૦૦ વાગ્યે સ્વચ્છતા કે લિયે શ્રમદાન " કાયૅકમ અંતૅગત બોટાદ એસ.ટી.ડેપો પર સામુહિક શ્રમદાન કાયૅકમ નુ આયોજન કરવામાં આવ્યું. જાયન્ટસ ગૃપ ઓફ બોટાદ દ્વારા સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવા અને પયાૅવરણ ની જાળવણી કરવા બેનસૅ અને સ્ટીકર લગાવવામાં આવ્યા હતા.

 

    આ શ્રમ દાન યજ્ઞ માં એસ.કે.કટારા     ( R.C. M.કચેરી અમદાવાદ ) બોટાદ નગરપાલિકા ના ચીફ ઓફિસર પી.જી.ગોસ્વામી , ડેપો મેનેજર , ડી.બી.માઢક , બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ના બ્ર. કુ.વર્ષા બેન ,બ્ર. કુ.દર્શના બેન , જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના ચંદુભાઈ સાવલિયા , ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ,કેતન ભાઈ રોજેસરા ,મુકેશભાઈ જોટાણીયા , રાજુભાઇ ડેરૈયા , નસિરભાઈ ખલ્યાણી , મનસૂર ભાઈ ખલ્યાણી ,રેખા બેન ડુંગરાણી , સંગઠન ના હોદેદારો ,મોટી સંખ્યામાં નગરપાલિકા તથા એસ.ટી.ના  કર્મચારીઓ, સફાઇ કામદારો ,નગરજનો વગેરે   જોડાયા હતા.

Search
Recent News
Top Trending

Leave a Comment