by Admin on | 2023-10-05 18:11:45
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 206
બોટાદ જિલ્લામાં મહાશ્રમદાન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા-૨૦૨૩’’ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૬ સામુહિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સહીત ૧૧૨ જેટલાં સબ સેન્ટરના આરોગ્ય કેન્દ્રોના કંપાઉન્ડના પરિસરથી શરૂ કરી કેન્દ્રના સમસ્ત કાર્યક્ષેત્રમાં સામુહિક શ્રમ દાન કરી સફાઈની કામગીરી, બાયોમેડીકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલની વ્યવસ્થા કરવા ઉપરાંત જાહેર જનતામાં સ્વચ્છતાનો અભિગમ જાગૃત રહે તે માટે શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.

આ અભિયાનમાં આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીશ્રી, મેડીકલ ઓફીસરશ્રીઓ, આરોગ્ય કર્મચારીશ્રીઓ,CHO,આશાબહેનો સહીત કુલ ૧૩૨૭ અધિકારીશ્રી/કર્મચારીઓ “સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થયા હતાં. તેમ, મુખ્ય જિ્લલા આરોગ્ય અધિકારીશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ