by Admin on | 2023-12-05 14:11:59
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 187
કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઇ પરમારના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા અભિયાન અન્વયે બેઠક યોજાઇ હતી. જેમાં કચેરી સ્વચ્છતાના મુખ્ય છ પેરામીટર્સ વિશે વાત કરતાં મુકેશભાઇએ જણાવ્યું હતું કે, કચેરીમાં ફાઇલ વર્ગીકરણ, તુમાર નિકાલ, બિન ઉપયોગી ભૌતિક વસ્તુઓનો નિયમાનુસાર નિકાલ તેમજ પોતાની કચેરી આસપાસનાં વિસ્તારને સુંદર બનાવવાનું આયોજન કરવા બાબતે સૌ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. કચેરી સ્વચ્છતા અભિયાનમાં પ્રત્યેક કચેરીનાં વડાને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેમણે પોતાની કચેરીની સ્વચ્છતા બાબતે કામગીરી કરી રિપોર્ટીંગ કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઝુંબેશ અન્વયે તાલુકા તથા જિલ્લા કક્ષાએ સમિતીની રચના પણ કરવામાં આવી છે. જે સમિતી વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલી સ્વચ્છતા કામગીરીની સમીક્ષા કરશે.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ