by Admin on | 2023-12-18 16:49:29
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 64
બોટાદ બસ સ્ટેશન ખાતે BAPS સ્વામી નારાયણ મંદિર, બોટાદના સંતો તેમજ ૨૦૦ જેટલા સ્વયંસેવકો, હરીભક્તો તથા બોટાદ એસટી ડેપોના સ્ટાફ દ્વારા બોટાદ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.સતત ત્રણ કલાક સુધી તમામ ઉપસ્થિતોએ શ્રમદાન કર્યુ હતું.

આ સફાઈ અભિયાન દરમિયાન બોટાદના બસસ્ટેન્ડને સ્વચ્છ કરીને રાષ્ટ્રને અંજલી અર્પણ કરવામાં આવી હતી.તેમજ બોટાદના વિવિધ માર્ગો પર સ્વછતા રેલી યોજી તમામ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા રેલીમાં બાળકો પણ સહર્ષ સહભાગી બન્યા હતા. બાળકોએ આસપાસની દુકાનો પર સ્વચ્છતા જાળવવા અંગેના સ્ટીકર્સ ચોંટાડી સ્વચ્છતા જાળવવા સ્થાનિકોને અપીલ કરી હતી.

સ્વચ્છતા ઝુંબેશમાં નગરપાલિકાના સફાઈ કર્મીઓએ એસટી બસસ્ટેશનના વર્કશોપ ખાતે સફાઈ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિભાગીય કચેરી, ભાવનગર ખાતેથી સ્ટોર ઓફિસરશ્રી જીજ્ઞેશભાઈ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ