by Admin on | 2024-08-27 11:28:20
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 50
અધિકારીશ્રીઓએ સ્થળ પર પહોંચી તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં વહિયા ગામે નદીમાં ઘોડાપૂર આવતા બોટાદ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ તાત્કાલીક ગામ ખાતે પહોંચ્યા હતા.બરવાળા પ્રાંત અધિકારીશ્રી, બરવાળા મામલતદારશ્રી, પીએસઆઈશ્રી સહિતના અધિકારીશ્રીઓએ સ્થળ પર પહોંચી તમામ નગરિકોની સલામતી સુનિશ્ચિત કરી હતી.

આ મુદ્દે બરવાળા મામલતદારશ્રી એ જણાવ્યું હતું કે, કે “વહિયા ગામમાં ઉપરવાસનું પાણી આવી રહ્યું છે. હાલની સ્થિતિએ ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું નથી થયું. સલામતીના પગલાના ભાગરૂપે અમે અહીં ટીમ તૈનાત કરી દીધી છે,
ભારે વરસાદને કારણે કોઈ નુકસાન ન થાય તે હેતુથી ગામ લોકોની બિનજરૂરી અવરજવર અટકાવી દેવામાં આવી છે. ગામની સ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સતત નજર રાખી રહ્યું છે.” તેમ બરવાળાના મામલતદારશ્રીએ જણાવ્યું હતું.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ