by Admin on | 2024-09-11 13:01:36
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 98

ગુજરાતના દરેક ગામડાઓને સ્વચ્છ કરવા માટે સરકારશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન 2.0 ચલાવવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના તમામ ગામડાઓમા સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા અવનવા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ઢાઢોદર ગામ ખાતે સ્વચ્છતા જાળવવા માટે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે ગ્રામ પંચાયત દ્વારા લોકોને સાથે રાખીને લોકભાગીદારી થકી ગામના જાહેર રસ્તાઓ સહિત કંપોસ્ટપિટ આસપાસ સ્વચ્છતા જાળવવા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત પંચાયત દ્વારા ભીના અને સુકા કચરા માટે કચરા પેટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કચરાનો યોગ્ય નિકાલ કરીને ગામમાં સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરી શકાય. આ તકે ઢાઢોદર ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામ લોકો ભેગા મળીને સ્વચ્છતા કામગીરી કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ